ડિજિટલ વિજ્ઞાન બુક ધોરણ ::- 7 દ્વિતીય સત્ર (પ્રકરણ 10 થી 12 )
(1) સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે ? – કોષ |
(2) સજીવ શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે ? - ઓક્સિજન |
(3) કોષીય શ્વસનના કેટલા પ્રકાર છે ? – બે |
(4) જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગ સાથે પ્રક્રિયા થતાં કયા કયા ઘટકો મળે છે ? – CO2 + પાણી + શક્તિ |
(5) વંદામાં હવા શાના દ્વારા શરીરની અંદર પ્રવેશે છે ? – શ્વસન છિદ્રો |
(6) ભારે કસરત કરતાં પગના સ્નાયુઑ ખેંચાઈ જાય તેનું શાના કારણે થાય છે ? – લેક્ટિક એસિડના કારણે |
(7) માછલીમાં શ્વસન ફેફસા દ્વારા થાય છે ? આ વિધાન ખરું છે કે ખોટું ? – ખોટું |
(8) અળસિયા શાના દ્વારા શ્વસન કરે છે ? – ત્વચા |
(9) ઉરસગુહાના તળિયે પડદા જેવી રચનાને શું કહે છે ? – ઉરોદરપટલ (10) વહેલ અને ડોલ્ફિન જેવા પ્રાણીઓ કયા વર્ગમાં આવે છે ? – સસ્તન (11) જારક શ્વસન દરમિયાન કોનું સંપૂર્ણ દહન થાય છે ? – ગ્લુકોઝ |
(12) વનસ્પતિના પર્ણોમાં આવેલા નાના છિદ્રો જેવી રચના એ શું છે ? – પર્ણરંધ્રો |
(13) હવામાં કાર્બનડાયોક્સાઈડ વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે ? – 0.04 % |
(14) અજારક શ્વસન શેની ગેરહાજરીમાં થાય છે ? – ઓક્સિજનની |
(15) ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુની હાજરી તપાસવાના પ્રયોગ માટે નીચેનામાંથી કયું દ્રાવણ લેશો ? – ચુનાનું નીતર્યું પાણી |
(16) ચુનાનું નીતર્યું પાણી કાર્બન ડાયોક્સાઈડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતાં દ્રાવણ કેવા રંગનું બનશે ? – દુધિયા રંગનું |
(1) રુધિરના મુખ્ય ઘટકો કેટલા છે ? – ત્રણ (3) |
|||
(2) હદયમાં મુખ્યત્વે કેટલા કર્ણકો અને ક્ષેપકો આવેલા હોય છે ? – 2 કર્ણકો અને 2 ક્ષેપકો |
|||
(3) રુધિરને ગાળવાનું કામ કયા અવયવમાં થાય છે ? – મૂત્રપિંડમાં (કિડની) |
|||
(4) વનસ્પતિમાં પાણીનું શોષણ કયા ભાગમાં થાય છે ? – મૂળરોમમાં |
|||
(5) જલવાહક પેશીનું કાર્ય શું છે ? – કાર્બોદિતનું સંશ્લેષણ |
|||
(6) ______ ના કોષોમાં હિમોગ્લોબિન હોય છે ? – ધમનીમાં |
|||
(7) રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે ? – રક્તકણ |
|||
(8) હ્રદયનો કયો ખંડ સૌપ્રથમ ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે ? – ડાબું કર્ણક |
|||
(9) શરીરના ભાગોમાથી કાર્બન ડાયોક્સાઈડયુક્ત (અશુધ્ધ) રુધિર હ્રદયના કયા ખંડમાં પ્રવેશે છે ? – જમણા કર્ણકમાં |
|||
(10) પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં કેટલા લિટર આશરે મૂત્રનો ત્યાગ કરે છે ? – 1 થી 1.8 લિટર |
|||
(11) ફુપ્ફુસીય ધમની દ્વારા રુધિર શામાં વહન પામે છે ? – ફેફસાંમાં |
|||
(12) મૂત્રમાં પાણીનું પ્રમાણ કેટલા ટકા અને યુરિયાનું પ્રમાણ કેટલા ટકા હોય છે ? – 95 % એન 2.5 % |
|||
(13) માછલી જેવા જળચર પ્રાણીઓ મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે ? – એમોનિયા
|
(1) પિતૃમાથી નવા સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહે છે ? –પ્રજનન |
(2) વાનસ્પતિક પ્રજનનના પ્રકારો કેટલા છે ? – બે |
(3) નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનની ક્રિયાને શું કહે છે ? – ફલન |
(4) પરાગરજનું પુષ્પના પરાગાશયમાથી એ જ પુષ્પના પરાગાસન અથવા તો બીજા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને શું કહે છે ? – પરાગનયન |
(5) સ્વપરાગનયન ક્રિયામાં વાહકો તરીકે કિટકોની જરુરુ પડે છે કે નહીં ? હા કે ના પર ક્લિક કરીને જવાબ આપો. – ના |
(6) કલિકાસર્જન નીચેનામાથી શેમાં જોવા મળે છે ? – યીસ્ટ |
(7) પરિપક્વ અંડાશય (બીજાશય) શું બનાવે છે ? – ફળ |
(8) બીજાણુ સર્જન કરતી વનસ્પતિ કઈ છે ? – બ્રેડ મોલ્ડ (મ્યુકર) |
(9) પાનફૂટીમાં પ્રજનન શાના દ્વારા થાય છે ? – પર્ણ |
(10) હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે ? – બીજાણુસર્જન |
(11) માંસલ ફળો કયા-કયા છે ? – કેરી , તરબૂચ , ચીકુ ,સફરજન ,બોર , લીંબુ વગેરે |
(11) પરાગાશય કોનો ભાગ છે ? – પુંકેસરનો |
(12) નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી રચાતા કોષને શું કહેવામા આવે છે ? – ફલિતાંડ |
(13) સ્પાયરોગાયરામાં કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે ? – અલિંગી પ્રકારનું (અવખંડન) |
(14) પવન દ્વારા બીજવિકિરણ શેમાં જોવા મળે છે ? – મેપલ વનસ્પતિમાં |
(15) પુષ્પના સ્ત્રીકેસરના અંડાશયમાં શું ઉત્પન્ન થાય છે ? – અંડક |
No comments: